બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / એકસાથે 24 મામલતદાર અને 171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી, જુઓ કોને ક્યા અપાયું ટ્રાન્સફર
Last Updated: 08:09 PM, 12 July 2024
મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 24 અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી અન્ય જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે. ચાલો એ અધિકારીઓની યાદી તમને બતાવીએ જેમની મામલતદાર વર્ગ-2 સંવર્ગમાંથી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તો નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગમાં ફરજ બજાવતા 2 અધિકારીઓને મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.
STI TRANSFER ORDER 11.07.2024 (1)
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.