બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / એકસાથે 24 મામલતદાર અને 171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી, જુઓ કોને ક્યા અપાયું ટ્રાન્સફર

બદલી-બઢતી / એકસાથે 24 મામલતદાર અને 171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી, જુઓ કોને ક્યા અપાયું ટ્રાન્સફર

Last Updated: 08:09 PM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 24 અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી અન્ય જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે

મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 24 અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી અન્ય જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે. ચાલો એ અધિકારીઓની યાદી તમને બતાવીએ જેમની મામલતદાર વર્ગ-2 સંવર્ગમાંથી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે.

મહેસુલ વિભાગ 1મહેસુલ વિભાગ ભાગ 2

તો નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગમાં ફરજ બજાવતા 2 અધિકારીઓને મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.

મામલતદાર 3

આસન-3માં દર્શાવેલ કચેરીમાં ફરજ બજાવતા આસન -2 મુજબના રાજ્યવેરા નિરિક્ષકોને આસન-4માં દર્શાવેલી કચેરીમાં બદલી કરીને નિમણુંક આપવામાં આવી છે. આ યાદી જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો

STI TRANSFER ORDER 11.07.2024 (1)

PROMOTIONAL 10

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Promotion Mamlatdar Transfer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ