ગાંધીનગર / જ્યંતી રવી અને નહેરાનો ચાર્જ જુઓ કોને સોંપાયો, જાણો સૌથી વધુ ચર્ચિત IAS અધિકારીઓની બદલીની વિગતો

Transfer and promotion of the most talked about IAS officers in Gujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ મોટાપાયે IASની બદલ-બઢતી, ચર્ચામાં રહેલા જયંતી રવિ, પંકજ કુમાર, રાજીવ ગુપ્તા, વિજય નહેરા, સુનૈના તોમર, કમલ દયાણી સહિતના 26 IASની બદલી અને બઢતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ