અપીલ / "સાહેબ નથી જોઈતા 5 લાખ, આ તમે રાખી લો અને તેના બાળકને ભણાવો એટલે તે મજૂર ન બને"

Train Accident Government Officials Became Emotional After Listening To Deceased Laborer Deepak Father

ઔરંગાબાદ ટ્રેન એક્સીડન્ટમાં બાદ એમપીમાં 16 મજૂરોના મોત નીપજ્યા છે. દરેક મજૂર શહડોલ અને ઉમરિયાના છે. શનિવારે સ્પેશ્યલ ટ્રેનની મદદથી અનેક મૃતદેહને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના ગામમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સરકારી અધિકારી રવિવારે વળતરનો ચેક આપવા ગામ પહોંચ્યા. આ સમયે મૃતકના દીપકના પિતાએ પોતાની વાતોથી અધિકારીઓને નિઃશબ્દ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ