મહારાષ્ટ્ર / 'મહા'પ્રલયમાં 44ના કરૂણ મોત, હજુ રેસ્ક્યૂ ચાલુ, PM મોદીએ વળતરનું કર્યું એલાન

Tragic death of 44 in 'Maha' floods, rescue still on, PM Modi announces compensation

મહારાષ્ટ્ર રાયગઢ જિલ્લામાં આવેલ તલાઈ ગામમાં ભારે વરસાદને કારણે ભૂ-સ્ખલન થયું. જેના કારણે કુલ 44 લોકોના જીવ હોમાઈ ગયા છે. સમગ્ર મામલે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ