પૂજા-પાઠ / ઘરમાં વધારે મોટી મૂર્તિઓ ના રાખશો, રાતે સૂતા પહેલા મંદિર પર પડદો પાડી દેવો

traditions about temple in home

ઘરમાં મંદિર બનાવવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. માન્યતા છે કે મંદિરના કારણે ઘરમાં સકારાત્મક બનેલી રહે છે. તે માટે ધ્યાન રાખવું જોઇએ કે મંદિરની આસપાસ ગંદકી હોવી જોઇએ નહીં, નિયમિત રૂપથી સવાર સાંજ પૂજા કરવી જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ