બેફામ / જામનગરમાં અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ પરેશાન, ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી ઉઠાવ્યા સવાલ

Traders harassed by anti-social elements in Jamnagar, Dhanraj Nathwani tweeted questions

જામનગરમાં અસામાજિક તત્વો દિવસે દિવસે બેફામ બની રહ્યા છે ત્યારે છેલ્લા દિવસોમાં પટેલ કોલોની અને વિકાસગૃહ વિસ્તારમાં વેપારીઓ માથાભારે લોકોથી ત્રસ્ત થઈ થઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ