Video / છૂટછાટ છતાં કેમ ફાયદો ઉઠાવી રહ્યાં છે વેપારીઓ? રાજકોટમાં તમાકુની કાળાબજારી કરી રહ્યા છે વેપારીઓ

કોરોના મહામારીને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન પાર્ટ-4 ચાલી રહ્યું છે. લોકડાઉન ચારમાં સરકારે કેટલીક છૂટછાટ પણ આપી છે. એટલું જ નહીં વ્યસનીઓની સ્થિતિને જોતા સરકારે પાન મસાલાના વેચાણને પણ શરતી મંજૂરી આપી છે. છતાં વેપારીઓ કાળાબજારી કરી રહ્યાં છે. તમાકુ, સોપારી અને બીડી સહિતના ડબલ ભાવ વસૂલી રહ્યાં છે. આવી જ એક ઘટના રાજકોટના ઉપલેટામાં સામે આવી છે. જ્યાં એક વેપારી છૂટછાટ છતાં બંધ બારણે વેપાર કરી રહ્યો છે અને ઘરે બેઠા ડબલ ભાવ વસૂલી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ