ટ્રેડ ફેર 2019 / ખાસ થીમ પર તૈયાર થયો છે આ વર્ષનો પ્લાસ્ટિક મુક્ત ટ્રેડ ફેર, જાણો મુલાકાતનો સમય અને ટિકીટના ભાવ

Trade Fair 2019 At Delhi Bihar And UP Pavilion Became people Glimpse of Ayodhya

દિલ્હીના પ્રગતિ મેદાનમાં 14 નવેમ્બરથી શરૂ થયેલા વ્યાપાર મેળાના પહેલા દિવસે બિહાર-યુપીના મંડપ લોકોના ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. ઉલ્લેખનીય છે કે યુપીના મંડપ અયોધ્યાના કનક ભવન પર આધારીત છે. 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' થીમ પર આ વર્ષનો ટ્રેડ ફેર તૈયાર કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ