મોતનું માતમ / ચકચારી લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક પહોંચ્યો 39એ, ભાવનગર-અમદાવાદ સિવિલમાં કુલ 87 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ

total 41 death in botad lattha kand in gujarat

ઝેરી કેમિકલની અંદર પાણી ભેળવીને તેને દારૂ તરીકે ગામડાઓમાં મોકલાતા બોટાદના લઠ્ઠાકાંડમાં કેટલીય જિંદગીઓ હોમાઈ ગઈ.

બ્રેકિંગ ન્યૂઝ