આસ્થા / માં દુર્ગાના આ 5 પ્રસિદ્ધ મંદિરો જ્યાં નવરાત્રીમાં ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર

top 5 most popular durga mandir in india

પિતૃપક્ષ પૂર્ણ થતાં જ 29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થશે. આ દરમિયાન દેશના અલગ-અલગ ખૂણામાં ફેલાયેલા પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો આવવાની શરૂઆત થશે. ત્યારે અમે આપને આજે ભારતના એવા 10 મંદિરો વિશે જણાવીશું જ્યાં નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ