Mahashivratri 2023 / શિવજી તેરી જટા મૈ..મહાશિવરાત્રિના પ્રથમ પ્રહરની પૂજા થશે શરૂ, ભોળાનાથને રીઝવવા કરો આ ઉપાય

Today Mahashivratri is being celebrated across India

હર હર મહાદેવના નાદ સાથે આજે ભારતભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માન્યતા મુજબ મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હોવાથી આ પર્વને ઉજવવામાં આવે છે ત્યારે રાશિ પ્રમાણે મહાશિવરાત્રીના મહાદેવને રીઝવવા કયા ખાસ ઉપાય કરવા જોઈએ. આવો જાણીએ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ