મુલાકાતે / રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર ગુજરાતના પ્રવાસે

today Defence Minister Rajnath Singh and  foreign minister S Jaishankar in gujarat

કેન્દ્રના બે મંત્રીઓ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ સુરત તેમજ વિદેશમંત્રી એસ. જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાત લેશે. રાજનાથસિંહ 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યારે એસ. જયશંકર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત તેમજ અન્ય કાર્યક્રમોમાં હાજર રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ