ધર્મ / આજે અખાત્રીજનો અવસર, ભૂલથી પણ ન કરશો આમાંથી એક પણ કામ

Today Akshaya Tritiya 2020 Dos And Don'ts

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતિયાએ અખાત્રીજનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવારને અક્ષય તૃતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તિથિ મહત્વની હોય છે. જાણો આજે શું કરવાથી અપાર પુણ્ય મળશે અને સાથે શું ન કરવું એ પણ ધ્યાન રાખી લેજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ