મહામારી / રાહત : માતાપિતાએ આ કામ કર્યું હશે તો ત્રીજી લહેરમાં બાળકોને કોરોના નહીં થાય, એક્સપર્ટ્સનો મોટો દાવો

to save children from corona, parents must to get vaccineted in third wave

ત્રીજી લહેરની આશંકાની વચ્ચે એક્સપર્ટ્સનો દાવો છે કે જો માતાપિતાએ કોરોના વેક્સિન લીધી હશે તો બાળકોને કોરોનાનું જોખમ નહીં રહે.

બ્રેકિંગ ન્યૂઝ