વધતા જતા કામના પ્રેસપ અને ટેન્સનના કારણે અત્યારે પતિ-પત્ની એક-બીજાને શારિરીક રીતે ખુશ રાખી શકતા નથી. સ્ત્રી-પુરુષ બંનેના શરીરમાં નબળાઇ અશક્તિ આળસ થાક જેવી સમસ્યાઓ સતત વધતી જઇ રહી છે. પરંતુ જો આખો દિવસ એકદમ ફ્રેશ રહેવું હોય તો ખાણીપીણી પર ધ્યાન આપવું જરૂરી છે. આજે અમે તમને જણાવશુ એવા કેટલાક ઉપાય જેની મદદથી તમે ઝડપથી તમારી નબળાઇ દુર કરી શકશો.
શરીરની નબળાઇ દુર કરવાના ઉપાયો:
- દાડમની છાલને સૂકવીને લો. રોજ સવાર-સાંજ 1-1 ચમચી ખાવાથી નબળાઇ દૂર થશે.
- સવાર-સાંજ 2-4 કેળાંની સાથે એક ગ્લાસ દૂધ લેવાથી ફાયદો થાય છે.
- 1-1 ચમચી મધ અને હળદરના પાઉડરને મિક્સ કરીને રેગ્યૂલર લેવાથી નબળાઇમાં ઝડપથી રાહત મળે છે.
- આમળાના પાઉડરમાં સાકર મિક્સ કરીને પીસી લો. રોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ મિશ્રણ ખાઓ.
- એક ગ્લાસ દૂધમાં 1/4 ચમચી તજનો પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવો.
- ભોજન કર્યા બાદ 2 ચમચી ઘીમાં એક ચમચી મધ મિક્સ કરીને ખાઓ.
- 4-5 છુહારા 2-3 કાજૂ અને 2 બદામને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો. તેમાં 2 ચમચી સાકર મિક્સ કરી રેગ્યલુર રાતે સૂતા પહેલા પીવો.
ઉપર જણાવેલ ઉપાય કરવાથી સ્ત્રી-પુરુષ બંનેના શરીરમાં નબળાઇ અશક્તિ આળસ થાક જેવી સમસ્યાઓ દુર થઇ જશે અને તમે એકદમ ફ્રેશ શઇ જશો જેથી તમારા એક-બીજામાં પ્રેમ પણ વધશે અને તમે એકબીજાને ખુશ પણ રાખી શકશો.