ટ્રાવેલ / ગુજરાતની આ જગ્યાએ ભલે હજારો લોકો આવે પરંતુ કોઇને નથી કોરોનાનો ભય, જાણો કેમ

Tirupati Rushivan coronavirus mehsana gujarat

કહેવાય છે ને કે, જ્યારે કોઈ મુશ્કેલી માથે આવે ત્યારે લોકો તેમાંથી બચવાનો તોડ પણ શોધી કાઢતા હોય છે. આવું જ કાંઈક હાલ રાજ્યમાં બની રહ્યું છે. કોરોનાના ભયના કારણે પ્રવાસન સ્થળો પર દુષ્કાળની સ્થિતિનો માહોલ છે. પરંતુ મહેસાણાવાસીઓએ તો તેનો પણ તોડ શોધી કાઢ્યો છે. અને એવી જગ્યા શોધી કાઢી છે જ્યાં કોરોનાથી બચી શકાય. કારણ કે, ત્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે. આ સ્થળ એટલે ઋષિવન. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ