દાન / આર્થિક મંદીના સમયમાં તિરુપતિ મંદિરને મળેલા દાનનો આંકડો અચંબાજનક

Tirupati receives unbelievable figure of donation in the ongoing recession

તિરૂપતિનું વેન્કટેશ્વર મંદિર તેને મળતા રોકડ અને સોનાના દાન માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. દેશનો GDP ૫% ના તળિયે બેઠો છે એવા સમયે તિરુપતિ મંદિરના ટ્રસ્ટએ છેલ્લા ૫ મહિનામાં વિક્રમ જનક દાનભંડોળ એકઠું કર્યું છે. આ વધારો મંદિર પ્રત્યેની લોકોની આસ્થામાં થઇ રહેલો વધારો સૂચવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ