વાહ / YES Bank સંકટની ભાળ 'ભગવાન'ને મળી ગઈ હતી, આ મંદિરના ટ્રસ્ટના બચી ગયા 1300 કરોડ

tirumala tirupati devastanam ttd withdrew rs 1300 crores from yes bank

યસ બેંકના ગ્રાહકો પર મોટી આફત આવીને ઉભી છે ત્યારે આંધ્રપ્રદેશના તિરૂમલામાં રહેલા તિરૂપતિ વેંકટેશ્વર મંદિર ટ્રસ્ટે લીધેલો એક નિર્ણય તેમના માટે વરદાનરૂપ સાબિત થયો છે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટે ગત મહિને 1300 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ