ચૂંટણી / જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ની સમીક્ષા કરાશેઃ રાજનાથસિંહ

Time now to review Articles 370 says Rajnath Singh

ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે હવે એ સમય આવી ગયો છે કે જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ-૩૭૦ અને ૩પ-એની સમીક્ષા કરવામાં આવે. તેમણે કહ્યું કે હું છાતી ઠોકીને કહું છું કે અમે તેની સમીક્ષા કરીશું. રાજનાથસિંહે કહ્યું કે અમે અમારું દિલ મોટું કર્યું અને જમ્મુ-કાશ્મીર જઇને દિલ ખોલીને બધાં સાથે વાર્તા કરી અને કાશ્મીરની સમસ્યાનો હલ કાઢવાના પ્રયાસો કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ