આંદોલન / ફરી રાકેશ ટિકૈતે એવું ટ્વીટ કર્યું કે, ખેડૂત આંદોલનમાં ફૂંકાશે નવો પ્રાણ

tikait says again have to enter delhi will have to break barricades

કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને 100થી વધારે દિવસનો સમય પસાર થઇ ચૂક્યો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી થોકબંધ બેઠક છતાં ઉકેલ નથી આવ્યો ત્યારે રાકેશ ટિકૈતે ફરી દિલ્હીમાં ઘૂસવાની ચીમકી ઉચ્ચારી છે. 

બ્રેકિંગ ન્યૂઝ