વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૩૦ સપ્ટેમ્બરે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના વધુ એક રૂટને લીલીઝંડી આપવામાં આવશે. ત્યારબાદ મેટ્રો ટ્રેન ૨ ઓક્ટોબર, ગાંધીજયંતીથી લોકો માટે ઉપલબ્ધ બનશે. PM મોદીના હસ્તે મેટ્રો ટ્રેનના શુભારંભને લઇને મેટ્રો સ્ટેશન પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ મેટ્રોમાં આવી રીતે ટિકિટ મળશે. જાણો રૂટ, ભાડું અને સુવિધાઓ... Daily Doseમાં