બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:19 AM, 1 June 2023
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે સાથે જ ગુરૂવાર બ્રહસ્પતિનો દિવસ પણ છે. આ દિવસે જો પ્રભુની કૃપા મળી જાય તો જીવનના દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલનહાર કહેવામાં આવે છે. દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેમની કૃપા બની રહે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની કોઈ કમી ન આવે.
ADVERTISEMENT
પરંતુ ઘણી વખત પ્રયત્ન કર્યા બાદ પણ વ્યક્તિ મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. આવા લોકોને ગુરૂવારે ભગવાન શ્રીહરિની પૂજા આરાધના કરવી જોઈએ. તે પ્રસન્ન થઈને દરેક કાર્ય પુરા કરે છે. લગ્નથી લઈને બિઝનેસ સુધીમાં આવનાર મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ગુરૂવારે આ વસ્તુઓનું દાન કરવાથી દરેક બગડેલા કામ બની જાય છે અને સુતેલી કિસ્મત ચમકવા લાગે છે.
ગુરૂવારે કરો આ ઉપાય
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.