કરુણાંતિકા / લૉકડાઉનના લીધે વતન જઈ રહ્યા હતા શ્રમિકો, રસ્તામાં નડ્યો અકસ્માત અને 3ના મોત

Three people died after a bus carrying migrants overturned madhya pradesh

દિલ્હીમાં લોકડાઉન થતાં પોતાના વતન તરફ જઈ રહેલા શ્રમિકોને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો જેમાં 3 લોકોના નિધન થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ