ખળભળાટ / અમદાવાદમાં નવરાત્રી બની લોહિયાળ, શહેરમાં 2 દિવસમાં હત્યાના 3 બનાવથી ચકચાર 

Three murders in the last two days in Ahmedabad

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, છેલ્લા બે દિવસમાં હત્યાના બે બનાવો સામે આવતા ચકચાર મચી ગયો છે, અગાઉ પણ ગુનાખોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ