વાયરસ / કોરોનાના સંકટમાં સૌરાષ્ટ્રએ ચેતવાની જરૂર, રાજકોટમાં 3 નવા કેસ આવતા ગુજરાતમાં કુલ 47નો આંકડો

Three more Coronavirus cases in rajkot Gujarat

ગુજરાતમાં આજે કોરોનાના 3 વધુ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંખ્યા 8 થઇ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 થઈ છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી કુલ 3 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં કોરોનાથી વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ