ખુશખબર / આ દવાથી દુર ભાગશે કોરોના, અમદાવાદ સહિતની 3 ભારતીય કંપની બનાવી રહી છે ‘ચમત્કારી’ દવા

three indian companies developing covid 19 antibody drugs

ભારતમાં ઓછામાં ઓછી 3 કંપનીઓ કોરોના માટે એન્ટીબોડી દવા બનાવવાની શરુ કરી દીધી છે. જે માટે કોરોના સંક્રમિત વ્યક્તિના શરીરમાં એન્ટિબોડીઝ ડિલિવરી કરી શકાય. ભારત સીરમ્સ, ઈન્ટાસ ફાર્મા અને બાયોલોજિકલ ઈ એ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને આ થેરાપી પર કામ શરુ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ