કાળમુખો રવિવાર / બનાસકાંઠામાં ત્રણ અકસ્માતમાં ત્રણ લોકોના મોત, આઠ લોકો ઇજાગ્રસ્ત

Three died in three accidents in Banaskantha ambaji road

બનાસકાંઠામાં જુદી-જુદી ત્રણ જગ્યાએ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. જ્યારે અંબાજી નજીક કાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ