ઉત્તર પ્રદેશ / શું આતંકવાદીઓ યોગીની હત્યા કરવા માંગે છે? કેમ આતંકીઓના નિશાના પર છે યોગી ?

Threat of terrorist attack on cm in gorakhnath tiple alert of intelligence agencies

ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે યોગીના જીવને જોખમ છે. ત્યારે આતંકીઓ કેમ તેમને મારવા માંગે છે. કેવી રીતે અને ક્યાં તેમની હત્યાનો પ્લાન આતંકીઓએ બનાવ્યો છે?

બ્રેકિંગ ન્યૂઝ