'બિપોરજોય' આફત / કચ્છ પર વાવાઝોડાનું મંડરાતુ સંકટ! છતાંય મોઢવા ગામના લોકો ઘર છોડવા નથી તૈયાર, દરિયાથી માત્ર 200 મીટરનું અંતર

threat of storm on Kutch! However, the people of Modhwa village are not ready to leave their homes

Cyclone Biparjoy News: માંડવીના દરિયાકિનારાથી 200 મીટર દૂર મોઢવા ગામના લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવા આદેશ છતાં ગામના લોકો ઘર ખાલી કરતા નથી, લોકોની જીદ સામે તંત્ર પણ લાચાર બન્યું 

બ્રેકિંગ ન્યૂઝ