ઉત્તરાખંડ / હરિદ્વાર સહિત છ રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોને ફૂંકી મારવાની જૈશની ધમકી, પત્રમાં CM ધામીના નામનો પણ ઉલ્લેખ

threat letter by jaish e mahommad to blow railway stations and religious places

ઉત્તરાખંડનાં કેટલાંય રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડરનાં નામે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ