સ્કીમ / દુકાનદારો માટે મોટા સમાચાર, શું તમે ઇન્કમટેક્સ ભરો છો તો હવે નહીં મળે આ લાભ

Thousands of shopkeepers might be out of the pension scheme

આ પેન્શન યોજના હેઠળ છુટક વેપારી, દુકાનદારો અને સ્વરોજગાર કરતા લોકોને ૬૦ વર્ષની ઉંમર બાદ લઘુતમ રૂ. ૩,૦૦૦ માસિક પેન્શન તરીકે મળશે, પરંતુ આ અંગે હવે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે વેપારીઓ ઇન્કમટેક્સ ચૂકવતા હશે તે આ યોજના હેઠળ પેન્શન મેળવવા હકદાર રહેશે નહીં. એ જ રીતે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC), રાષ્ટ્રીય પેન્શન સ્કીમ સાથે સંકળાયેલા દુકાનદાર કે તેના કર્મચારીઓને પણ સરકારની આ સ્કીમનો લાભ નહીં મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ