ભારતમાં સ્ત્રીને દેવીનું રૂપ માનવામાં આવ્યું છે. આપણા દેશમાં મહિલાને ક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાના રૂપમાં પૂજાય છે.અર્થવવેદમાં પણ કહ્યું છે કે, જ્યાં મહિલાઓનો આદર કરાય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે. જ્યાં તેમનું અપમાન હોય છે, ત્યાં બધા કામ નિષ્ફળ હોય છે.
દરેક નારી સમ્માનને પાત્ર છે. પણ તુલસીદાસ દ્વારા રચિત માનસમાં ચાર સ્ત્રીઓના સમ્માનની વાતને ખાસ રીતે ઉલ્લેખિત કરાયું છે. તેના મુજબ જે પણ માણસ આ ચાર મહિલાઓનું અપમાન કરે છે. તેની સાથે દુર્વ્યવહાર કરે છે. તેમનું જીવન હમેશા જ દરિદ્રતા અને આર્થિક પરેશાનીથી પસાર હોય છે.
બહેન
ભાઈનો ફરજ હોય છે કે બેનની રક્ષા કરવી. તેમની ખુશીઓનો ધ્યાન રાખવું. જો કોઈ ભાઈ એવું પણ કરી શકે તો આ વાત ખૂબ ચિંતાજનક છે. કારણ કે તેના પરિણામ બહુ ખરાબ સિદ્ધ થઈ શકે છે. એવા માણસ જે તેમની બેનની સાથે દુર્વ્યવહાર કરે છે. તેમની ભાવનાઓનો સમ્માન નહી કરે છે એવા માણસને તો ભગવાન પણ માફ નહી કરતા.
ઘરની વહુ
ઘરની વહુને ઘરની લક્ષ્મી માને છે. કહેવાય છે કે વહુના પ્રવેશ પછી ઘરમાં દરેક કામ શુભ હોય છે. વહુ તેમનો ઘર મૂકી બીજાના ઘરે આવે છે. તેથી તેની સાથે આદરનો ભાવ રાખવું જોઈએ. એવા પુરૂષ જે ઘરની વહુનો સમ્માન નહી કરતા અને તેના માટે મનમાં ખરાબ વિચાર રાખે છે તો ક્યારે પણ, ક્યાં પણ એ ખુશ નહી રહેતો. જીવનભર પરેશાનીઓ તેની સાથે સંકળાયેલી રહે છે.
પોતાની જ દીકરી
ઘરની દીકરી સમ્માન અને પ્રેમની અધિકારી હોય છે. એવું નહી કે માણસ્ને માત્ર પોતાની દીકરીનો જ સમ્માન કરવું જોઈએ પણ ભાઈ, બેન કે ઘરની કોઈ પણ દેકરીનો સમ્માન માણસને કરવું જ જોઈએ. એવું માણસ કે ઘરની દીકરી પર ખરાબ નજર રાખે છે. તેની સાથે મારપીટ કરે છે એક્યારે પણ ખુશ નહી રહે છે. એવા માણસથી ખુશીઓ અને લક્ષ્મી બન્ને જ દૂર ભાગે છે.
મોટા ભાઈની પત્ની
મોટા ભાઈની પત્નીને શાસ્ત્રોમાં માતા સમાન ગણાયું છે. ત્યાં જ નાના ભાઈની પત્નીને દીકરી સમાન. આ બન્નેનો સમ્માન કરવું દરેક માણસનો ફરજ હોય છે. જો કોઈ આવું નહી કરતા તો પછી પરિણામ ખરાબ થવું જ છે. તમને જણાવીએ કે જે પુરૂષ એવી મહિલાઓ પ્રત્યે ખરાબ વિચાર રાખે છે, એ જાનવરોના સમાન છે. એવા કામથી માત્ર તેમના પાપ જ વધે છે.