મોંઘેરુ મોસાળુ / 7 વર્ષની રાહ જોયા બાદ ઠાકોર સમાજના પરિવારની મનોકામના થઇ પૂર્ણ, ભગવાનને અર્પણ કરાયું મોઘેરું મોસાળું

This time Lord Jagannath offered Modheru Mosalu with valuable garments and ornaments in Mosala

ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે નગર ચર્ચાએ નીકળ્યાં છે. ત્યારે આ વખતે તેમના માટે મોસાળામાં મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો સાથે મોધેરુ મોસાળું અર્પણ કરાયું છે  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ