દુનિયામાં ભારત એક એવું મંદિર છે જ્યાં સૌથી વધારે મંદિર છે અને એટલા માટે એને દેવભૂમિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ અદભુત મંદિરોના કારણે જ ભારતને દુનિયામાં અલગ દરજ્જો મળ્યો છે. આજે અમે તમને એક એવા મંદિર માટે કહેવા જઇ રહ્યા છીએ જે પોતાનામાં જ અદભુત મંદિર છે. આ મંદિર અદભુત એચટલા માટે છે કારણ કે અહીંયા માતાના હવન દરમિયાન મંદિરમાં મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે. જાણીને તમને પણ વિશ્વાસ થતો નહીં હોય પરંતુ તમને જણાવી દઇએ કે આ વાત સાચી છે. તો ચલો જાણીએ આ મંદિરથી જોડાયેલી અદભુત ચીજો માટે
માં બમલેશ્વરી મંદિર: હિંદુ ધર્મમાં દુર્ગાના 51 શક્તિપીઠ છે છત્તીસગઢ રાજ્યના ડોંગરગઢ મંદિર પણ કંઇક આવું જ છે.માં બમલેશ્વરી મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને હજારથી પણ વધારે સીડીઓ ચઢવી પડે ઠેય આમ તો આ મંદિરમાં વર્ષ દરમિયાન ભક્તોની ભીડ રહે છે પરંતુ નવરાત્રીના દિવસોમાં આ મંદિરની રોનક કંઇક અલગ હોય છે.
મા બમલેશ્વરી મંદિરમાં હવનની વિધિ ખૂબ અનોખી છે. અહીંયા હવન સામગ્રીમાં લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ મરચુ દુશ્મનોનો નાશ કરે છે એટલા માટે અહીંયા હવન સામગ્રીમાં લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે.