પરંપરા / ઘીથી ધોવાય છે ગુજરાતનું આ મંદિર, ખાસ પરંપરાના કારણે રહે છે ભક્તોની ભીડ

this temple of gujarat is washed with ghee and this time devotees crowd happens

માન્યતા છે કે ગુજરાતના આ મંદિર પર વરદાયિની દેવીની કૃપા બની રહી છે. આ મંદિરને ઘીથી ઘોવાની પરંપરા પણ ઘણી જૂની છે. આ મંદિર ગુજરાતના ગાંધીનગરમાં રૂપલ નામના ગામમાં આવેલું છે. તેને વરદાયિની દેવી મંદિરના નામે ઓળખાય છે. ભક્તો જ્યારે ઘીથી મંદિર ધોવે છે ત્યારે જાણે ઘીની નદી વહી રહ્યાનો એહેસાસ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ