બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ 2 સંકેત દેખાય, તો સમજી લેવું કે તમારો ખરાબ સમય શરૂ! ઘરમાં નહીં રહે સુખ-શાંતિ

માન્યતા / આ 2 સંકેત દેખાય, તો સમજી લેવું કે તમારો ખરાબ સમય શરૂ! ઘરમાં નહીં રહે સુખ-શાંતિ

Last Updated: 02:24 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા જીવનમાં ખરાબ સમય આવવાનો હોય તો એ પહેલા તમારું ઘર આપે છે તમને સંકેત કે તમારા ઘરમાંથી સુખ-શાંતિ જવાની છે.

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં અમુક એવા સંકેતનો ઉલ્લેખ કર્યો છે કે જે તમને તમારા ઘરમાં ખરાબ સમય આવવાનો હોય એ પહેલા ચેતવણી આપે છે. જો તમારા ઘરમાં પણ આ સંકેતો દેખાય તો સમજી જજો કે સુખ શાંતિ તમારા જીવનમાંથી જશે.

તુલસી સુકાવા લાગે

ચાણક્ય અનુસાર જો ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે. અચાનક જ તુલસીના છોડનું મુરજાવા લાગવું કે સુકાવા લાગવું એ સારા સંકેત નથી, તે તમારા જીવનમાં આવનારી મુસીબત નો સંકેત છે. ઘરમાં રહેલી તુલસીના છોડના સુકાવાનો સીધો સંબંધ તમારી આર્થિક સ્થિતિ સાથે છે. તુલસીના છોડનું સુકાવું એ આર્થિક તકલીફનો સંકેત છે.

વધુ વાંચો: ગ્રહોના રાજા વધારશે આ 3 જાતકોની મુશ્કેલી, નોકરિયાત આવનારા 30 દિવસ સુધી રહે સાવધાન!

પરિવારમાં વિવાદ

જો ઘરમાં વગર કારણના વિવાદ વધવા લાગે કે પછી પરિવારજનોમાં પરસ્પર પ્રેમ ઓછો થતો દેખાય કે નાની નાની વાતમાં ઝગડા કે પછી મનભેદ થવા લાગે તો તે અશુભ સંકેત છે. ઘરમાં વગર કારણે વિવાદ થાય એનો અર્થ એ છે ઘરમાં કોઈ મોટી મુસીબત આવનાર છે. એટલે જો ઘરમાં વિના કારણ કે નાની નાની વાતોમાં મતભેદ થવા લાગે તો તેને વધારવાને બદલે શાંતિથી તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Home Tips bad luck sign Chankayaniti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ