બિહાર / નીતિશ સરકારના આ પ્રધાને ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે આપી દીધું રાજીનામું, જાણો કારણ

This Nitish Kumar government minister resigned on the very first day he took charge.

બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે જ તેનો ચાર્જ સંભાળ્યો હતો, અને આજે જ રાજીનામું ધરી દીધું હતું. મેવાલાલ ચૌધરી પર આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ