છૂટછાટ / લૉકડાઉનમાં રાજ્યોની બેદરકારી વધારી શકે છે કોરોનાના કેસ, કેન્દ્ર સરકાર આપી શકે છે ચેતવણી

This Negligence Of The States Is Giving Opportunity To Corona In Lockdown 4.0, Be Ready For The Warning Of The Center

કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0માં મોટી રાહત આપી છે. આ સાથે જ કેન્દ્રએ ઝોનના આધારે રાજ્યોને પરમિશન આપી હતી. અનેક રાજ્યોમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી. લૉકડાઉન4.0માં આ બેદરકારીના કારણે કોરોના સંક્રમણ વધારે ફેલાઈ શકે છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલયે 2 દિવસ પહેલાં એડવાઈઝરી જાહેર કરી ચૂક્યું છે. તેમાં કહેવાયું છે કે કોવિડના પ્રસાર પર લગામ રાખવા માટે સરકારના દિશા નિર્દેશોમાં સામેલ ઉપાયોનું ખાસ રીતે પાલન કરવું અનિવાર્ય છે.

બ્રેકિંગ ન્યૂઝ