કૃષિ કાયદા / 'આ આંદોલન આવી રીતે સમાપ્ત નહીં થાય', શરદ પવારનો મોદી સરકારને ટોણો 

શરદ પવારે કૃષિ કાયદાઓને લઈને મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, "લોકશાહીમાં સરકાર કેવી રીતે કહી શકે કે તે સાંભળશે નહીં કે કે પોતાનું વલણ બદલશે નહીં."  એક રીતે જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની માથે આ કાયદાઓ થોપવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ