માનો યા ના માનો! / 24 વર્ષથી નારિયેળ પાણી પીને જીવી રહ્યો છે આ શખ્સ, સામે આવ્યું ચોંકાવનારું કારણ

This man has been living by drinking coconut water for 24 years, the shocking reason has come up

બાલકૃષ્ણન પોતાને જીઈઆરડીની બિમારીથી પોતાને સ્વસ્થ રાખવા માટે છેલ્લા 24 વર્ષથી માત્ર નારિયેળનું પાણી પીને જીવે છે. એક્ટર ટ્રાવેલર ઈન્ફ્લુએન્સર શહેનાઝ ટ્રેઝરીએ ઈન્સ્ટાગ્રામ પર તેમની એક સ્ટોરી શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ