ભારે અછત / વિચિત્ર પરંપરા: આ ગામમાં લગ્નના થોડા દિવસમાં ભાગી જાય છે દુલ્હન, જાણો શું છે કારણ

this maharashtra nashik village has a problem of runaway wives due to water crisis

નાસિકથી લગભગ 90 કિમી દૂર એક વિસ્તાર પડે છે સુરગના તાલુકા. અહીં એક દાંડીચી બારી ગામ આવેલુ છે. આ ગામમાં 300 ગ્રામજનો રહે છે. ગામના યુવાનો માટે સુખી વૈવાહિક જીવન એક સપના જેવુ છે. જો કોઈ પણ રીતે કોઈ દુલ્હન લઇને આવ્યું તો તે થોડા દિવસની અંદર પિયરે જતી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ