Ek Vaat Kau / આખરે એકલો સોનૂ સૂદ શ્રમિકોને ઘરે કેવી રીતે પહોંચાડી શકે છે? જાણો, સમગ્ર પ્રોસેસ

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ લૉકડાઉન દરમિયાન મજૂરો અને જરૂરિયાતમંદોના મસીહા બનીને ઊભરી આવ્યા છે. કેમ કે અભિનેતા સોનૂ સૂદે અત્યાર સુધીમાં અનેક મજૂરોને પોતાના વતન પહોંચાડવા માટે ઘણી મદદ કરી છે. ત્યારે સોનૂ સૂદ શ્રમિકોને ઘરે કેવી રીતે પહોંચાડી શકે છે? સોનૂ સૂદ પર ચોમેરથી વરસી રહેલા પ્રસંશાના પુષ્પો વચ્ચે એક વિવાદ પણ સામે આવ્યો છે. જાણો શું છે વિવાદ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ