નિર્ણય / ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રજનીકાંત માટે થવા જઇ રહ્યો છે આ મોટો બદલાવ 

This is going to be a big change for Rajinikanth in the Indian film industry

દિગ્ગજ અભિનેતા રજનીકાંતને હાલમાં તેમના સ્વાસ્થ્યને લઇને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને હૈદરાબાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં જ રજનીકાંતને લઇને મોટી વાત બહાર આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ