કેએલ રાહુલ ઇજાગ્રસ્ત હોવાને કારણે બીસીસીઆઇ એ સંજુ સેમસને ટીમમાં શામેલ કર્યા હતા. જો કે હવે કેએલ રાહુલની ગેરહાજરીમાં બીસીસીઆઇ એ બીજો મોટો નિર્ણય કર્યો છે
કેએલ રાહુલની ગેરહાજરીમાં બીસીસીઆઇ એ બીજો મોટો નિર્ણય કર્યો
આ ધાકડ ખેલાડીને ભારતીય ટીમનો ઉપકપ્તાન બનાવી દીધો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની ટી 20 શ્રેણીનો પહેલો મેચ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. કેએલ રાહુલ ઇજાગ્રસ્ત હોવાને કારણે બીસીસીઆઇ એ સંજુ સેમસન ને ટીમમાં શામેલ કર્યા હતા. જો કે હવે કેએલ રાહુલની ગેરહાજરીમાં બીસીસીઆઇ એ બીજો મોટો નિર્ણય કર્યો છે અને આ ધાકડ ખેલાડીને ભારતીય ટીમનો ઉપકપ્તાન બનાવી દીધો છે.
બીસીસીઆઇ એ હવે કેએલ રાહુલની જગ્યાએ ભારતીય ટીમના ઉપકપ્તાન હાર્દિક પંડયાને બનાવવામાં આવ્યા છે. હાર્દિક પંડયા ખૂબ જ શાનદાર ફૉર્મમાં ચાલી રહ્યા છે અને એમને ઘણી મેચમાં ટીમ ઇન્ડિયાને જીત આપવી છે. હાર્દિક પંડયાની બોલિંગ અને બેટિંગ બંને સામેની ટીમ પર ભારે પડે છે. હાર્દિક પંડયાની કપ્તાનીમાં જ ગુજરાત ટાઈટન્સ એ આઈપીએલ 2022ની ટ્રોફી જીતી હતી. એ બોલિંગમાં ખૂબ જ સારો બદલવા કરે છે.
જો કે હાર્દિક પંડયા આયરલેન્ડ સામે રમાયેલ મેચમાં ભારતીય ટીમના કપ્તાન બની ચૂક્યા છે. આયરલેન્ડ સામે ટીમ ઈન્ડિયા 2-0થી જીતી હતી. હાલ હાર્દિક પંડયા DRS લેવામાં ઘણા એક્સપર્ટ થઈ ગયા છે. એમણી રમતને જોતાં એવું લાગી રહ્યું છે કે હાર્દિક પંડયા ઉપકપ્તાન બનીને રોહિત શર્માને સારી અને સાચી સલાહ આપી શકે છે.
હાર્દિક પંડયા હાલ ખૂબ જ સારા ફૉર્મમાં ચાલી રહ્યા છે અને આઈપીએલ પછી જ્યારથી એ ટીમઇન્ડિયામાં પરત ફર્યા છે ત્યારથી જ એમને બેટિંગ અને બોલિંગ બંનેથી ટીમ ઇન્ડિયાની જીતમાં ઘણું યોગદાન આપ્યું છે.
હાર્દિક પંડયા ભારત માટે ત્રણેય ફોર્મેટમાં મેચ રમી રહ્યા છે. એમને ભારત મે 11 ટેસ્ટ મેચમાં 532 રન, 66 વનડે મેચમાં 1382 રન અને 64 ટી20 મેચમાં 771 રન બનાવ્યા છે.