ટેકો / મોરબી પુલકાંડના જયસુખ પટેલના સમર્થનમાં BJPના આ પૂર્વ ધારાસભ્ય, કહ્યું તેમની ગણના તો ભામાશામાં થાય છે

This former BJP MLA's support for Morbi bridge disaster accused Jaysukh Patel

મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરે ખુલ્લુ સમર્થન આપ્યું છે. ઉમિયાધામ સિદસર દ્વારા એક પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે, 'આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ'.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ