પરંપરા / PM મોદીના મતવિસ્તારમાં કોરોનાને કારણે 475 વર્ષમાં પ્રથમ વખત નહીં યોજાય આ કાર્યક્રમ, જાણો ઈતિહાસ

This event will not be held for the first time in 475 years due to Corona in PM Modi's constituency, know history

કાશીમાં આ વર્ષે કોરોના સંકટના લીધે 475 વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટી જશે. નાટી ઇમલી મેદાનમાં દર વર્ષે યોજાતી વિશ્વ પ્રસિદ્ધ ભરત મિલાપ સમારોહ ના કાર્યક્રમને આ વર્ષે નહીં યોજી શકાય. કોરોનાના લીધે આ વર્ષે માત્ર સાંકેતિક પરંપરાઓ જ યોજાશે, અને તે પણ અયોધ્યા ભવનમાં જ યોજાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ