દુર્લભ સંયોગ / કાળી ચૌદશે 32 વર્ષ બાદ આવ્યો છે આ સંજોગ, જાણી લો નહીંતર..

This coincidence has come after 32 years

દિવાળીનો તહેવાર હિન્દુઓ માટે મહત્વનો તહેવાર છે. દિવાળી આવે એટલે કપડા લેવાય, ઘર સાફ થાય અને દરેક શુભ કાર્યો થાય પરંતુ દિવાળીના આ તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે. તો આ વર્ષે 13 નવેમ્બરે ધનતેરસ અને કાળી ચૌદસ ભેગી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ