સમારકામ / અમદાવાદનો આ બ્રિજ 15 દિવસ માટે કરાશે બંધ, વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ પર ચાલવુ પડશે

This bridge of Ahmedabad will be closed for 15 days

અમદાવાદ શહેરના તંત્ર દ્વારા વર્ષ 1968માં સાબરમતી નદી પર બનાવાયેલો નહેરુ બ્રિજ હવે ખખડી ગયો છે. જેના કારણે સુભાષબ્રિજની જેમ તેનું પણ રિપેરિંગ કામ હાથ ધરાશે

બ્રેકિંગ ન્યૂઝ