Coronavirus / કોરોના વાયરસના કારણે 20 માર્ચથી 31 માર્ચ સુધી આ 168 ટ્રેન કેન્સલ

This 168 train cancellation from March 20 to March 31 due to the Corona virus

કોરોના વાયરસના ભારતમાં 172 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમા વધુ બે કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા 168 ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ આજે પીએમ મોદી કોરોને લઈને દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે. જેને લઈને દેશમાં લોક ડાઉન થશે એવી અટકણો ચાલી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ