ચૂંટણી / રાજ્યમાં પ્રચારના પડઘમ થશે શાંત, જાણો ભાજપ-કોંગ્રેસનો શું છે છેલ્લો દાવ

Before the third phase of the Lok Sabha elections, the publicity will be echoed today

લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા આજે પ્રચાર પડઘમ શાંત થશે. આજે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકો પર રાજકીય પક્ષોનો આખરી ઘડીનો પ્રચાર ઝંઝાવતી બની રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ